અખિલેશે લગાવ્યા ગંભીર આરોપ- BJP-RSS આપી રહ્યું છે ધમકી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું, તેઓ યજ્ઞમાં ભાગ લેવા આવ્યા હતા, પરંતુ ભાજપને તે પસંદ નથી. જે લોકોએ મને અહીંના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા છે તેમને ભાજપ અને આરએસએસ તરફથી ધમકીઓ મળી રહી છે. ધર્મનો કોઈ ઠેકેદાર નથી. ભાજપે અહીં ગુંડાઓ મોકલ્યા જેથી હું કાર્યક્રમમાં ન આવી શકું. તમને જણાવી દઈએ કે પૂર્વ સીએમ અખિલેશ યાદવ