હુ ચીની એમ્બેસેડરને સમાચાર નથી પુછતો: વિદેશ મંત્રી એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકર રાહુલ ગાંધી પર આક્રમક છે. ચીની સૈનિકો દ્વારા ભારતીય જમીન પર કબજો કરવા સંબંધિત એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે, જો આપણે કોઈ જમીનની વાત કરીએ તો 1962માં ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો હતો. રાહુલ ગાંધી, કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, "તેઓ (વિપક્ષ) તમને કહેતા નથી,